Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના અનિલ દેશમુખે પુછપરછ માટે ઇડી સમક્ષ હાજર થવાથી કર્યો ઇન્કાર, આ કારણોસર ઓનલાઈન જવાબ નોંધાવવા કરી વિનંતી ; જાણો વિગતે 

મની લોન્ડરિંગ કેસમાં ઇડીના રડાર પર રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ફરી એકવાર ઇડીએ પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ મોકલી હતી.

જોકે, આજે પણ તેઓ પૂછપરછ માટે હાજર થયા ન હતા. કારણ એ છે કે તે વૃદ્ધ છે અને કેટલાક રોગોથી પીડાય છે. 

Join Our WhatsApp Channel

અનિલ દેશમુખે આ સંદર્ભે ઇડીને એક પત્ર પણ લખ્યો છે. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જવાબ રેકોર્ડ કરવાની વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં આજે સવારે 11 વાગ્યા સુધી અનિલ દેશમુખને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. 

ભારતીય નૌકાદળનો મુંબઈ પર ડ્રોન ઉડાવવા અંગે લેવાયેલો આ નિર્ણય યોગ્ય ઠર્યો, જમ્મુના એરપોર્ટ પાસે થયેલા હુમલા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાશે
 

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version