Site icon

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ચોમાસું સત્ર અધ્ધરતાલ, સમય, સંજોગો અનુકૂળ નથી :- ઉદ્ધવ ઠાકરે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 જુન 2020

વિધાનસભાનું ચોમાસું સત્ર 22 જૂને યોજાવાનું હતું. જો કે, મુંબઇ સહિત રાજ્યમાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઈને 3 ઓગસ્ટથી સંમેલન મુંબઈમાં યોજવામાં આવશે, એમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને  નિર્ણય લેવામાં આવશે  અને સંમેલન કેટલો સમય ચાલશે. એ પણ ત્યારે જ નક્કી કરાશે. તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં ચક્રવાતને કારણે થયેલા નુકસાન અને વિધાનસભા બાબતોની સલાહકાર સમિતિની બેઠક પર ચર્ચા બાદ બોલ્યા હતા. 

અગાઉ, 22 જૂનથી ચોમાસું સંમેલન શરૂ થવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ 30 જૂન સુધી રેલવે દ્વારા તમામ આરક્ષણોને રદ કરવામાં આવતા, ધારાસભ્યો અને તેમના કર્મચારીઓ રાજ્યના ખૂણે ખૂણેથી મુંબઈ કેવી રીતે આવશે, તે સવાલ ઉભો થયો છે. તેથી વિધાનસભા વરસાદના સત્રને મોકૂફ રાખવા પર વિચારણા કરી રહી હતી….

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version