Site icon

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ચોમાસું સત્ર અધ્ધરતાલ, સમય, સંજોગો અનુકૂળ નથી :- ઉદ્ધવ ઠાકરે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 જુન 2020

વિધાનસભાનું ચોમાસું સત્ર 22 જૂને યોજાવાનું હતું. જો કે, મુંબઇ સહિત રાજ્યમાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઈને 3 ઓગસ્ટથી સંમેલન મુંબઈમાં યોજવામાં આવશે, એમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને  નિર્ણય લેવામાં આવશે  અને સંમેલન કેટલો સમય ચાલશે. એ પણ ત્યારે જ નક્કી કરાશે. તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં ચક્રવાતને કારણે થયેલા નુકસાન અને વિધાનસભા બાબતોની સલાહકાર સમિતિની બેઠક પર ચર્ચા બાદ બોલ્યા હતા. 

અગાઉ, 22 જૂનથી ચોમાસું સંમેલન શરૂ થવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ 30 જૂન સુધી રેલવે દ્વારા તમામ આરક્ષણોને રદ કરવામાં આવતા, ધારાસભ્યો અને તેમના કર્મચારીઓ રાજ્યના ખૂણે ખૂણેથી મુંબઈ કેવી રીતે આવશે, તે સવાલ ઉભો થયો છે. તેથી વિધાનસભા વરસાદના સત્રને મોકૂફ રાખવા પર વિચારણા કરી રહી હતી….

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version