Site icon

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ચોમાસું સત્ર અધ્ધરતાલ, સમય, સંજોગો અનુકૂળ નથી :- ઉદ્ધવ ઠાકરે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 જુન 2020

વિધાનસભાનું ચોમાસું સત્ર 22 જૂને યોજાવાનું હતું. જો કે, મુંબઇ સહિત રાજ્યમાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઈને 3 ઓગસ્ટથી સંમેલન મુંબઈમાં યોજવામાં આવશે, એમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને  નિર્ણય લેવામાં આવશે  અને સંમેલન કેટલો સમય ચાલશે. એ પણ ત્યારે જ નક્કી કરાશે. તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં ચક્રવાતને કારણે થયેલા નુકસાન અને વિધાનસભા બાબતોની સલાહકાર સમિતિની બેઠક પર ચર્ચા બાદ બોલ્યા હતા. 

અગાઉ, 22 જૂનથી ચોમાસું સંમેલન શરૂ થવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ 30 જૂન સુધી રેલવે દ્વારા તમામ આરક્ષણોને રદ કરવામાં આવતા, ધારાસભ્યો અને તેમના કર્મચારીઓ રાજ્યના ખૂણે ખૂણેથી મુંબઈ કેવી રીતે આવશે, તે સવાલ ઉભો થયો છે. તેથી વિધાનસભા વરસાદના સત્રને મોકૂફ રાખવા પર વિચારણા કરી રહી હતી….

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version