Site icon News Continuous Bureau | Mumbai

ધારાસભ્યો પછી હવે સાંસદ સભ્યો પણ એકનાથ શિંદે ના સમર્થનમાં આવ્યા- આ સાંસદે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો

News Continuous Bureau| Mumbai.

મોટાભાગના ધારાસભ્યો(MLAsz) મુંબઈ(Mumbai) છોડીને ગુવાહાટી (Guvahati) તરફ રવાના થઇ ગયા છે ત્યારે હવે અમુક સાંસદ સભ્યો(Parliament member) પણ ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડવા ની તૈયારી કરી રહ્યા છે. એવું દેખાઈ રહ્યું છે કે અમુક સાંસદો હવે ખુલ્લી રીતે એકનાથ શિંદે(Eknath Shinde) નું સમર્થન કરી રહ્યા છે. શિવસેના(Shivsena)ની સાંસદ ભાવના ગવળી(Bhavna Gawli)એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ને પત્ર લખ્યો છે કે નારાજ એકનાથ શિંદેને મનાવી લેવા જરૂરી છે. આ માટે શિવસૈનિકો(Shivsainik)ની હિન્દુ વિચારધારા ધરાવતી પાર્ટી સાથે ગઠબંધન કરવું જરૂરી છે. અને આથી ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે ની માગણી માની લે તેવું થવું જોઈએ.  જોકે ભાવના ગવળી અત્યારે મહારાષ્ટ્રમાં જ છે અને ગુવાહાટી ગઈ નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર –  મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Eknath Shinde Health Hospitalized મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
Mumbra Electrocution Incident મુંબ્રામાં કરંટ લાગતા 17 વર્ષીય યુવતીનું કરૂણ મોત, Mumbra Electrocution Incident એ તંત્રની પોલ ખોલી
Exit mobile version