Site icon

 મહારાષ્ટ્રમાં એસ.ટી કર્મચારીઓની હડતાળ સામે પરિવહન નિગમની કડક કાર્યવાહી, અત્યાર સુધીમાં આટલા હજાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

એસ.ટી. મહામંડળને રાજ્ય સરકારમાં વિલિનીકરણ કરવાની માગણી પર અડગ રહેલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 

હડતાળમાં સહભાગી થયેલા કર્મચારીઓને સસ્પેન્ડ, સેવા સમાપ્તી (હકાલ પટ્ટી) તેમજ ટ્રાન્સફરની કાર્યવાહી કરવાની એક કલમી કાર્યક્રમ એસ.ટી. મહામંડળે શરૂ કર્યો છે. 

બુધવાર સુધી એસ.ટી. મહામંડળે લગભગ ૧૦ હજાર ૩૦ કર્મચારી સસ્પેન્ડ કર્યા છે.  જ્યારે દૈનિક વેતન પર કામ કરતા બે હજાર ૨૭ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢયા છે.

ઉલ્લેખનીય છે કે ગત સવા મહિનાથી એસ.ટી. કર્મચારી  વિલીનીકરણ કરવાની માગણી સાથે અચોક્કસ મુદત પર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 

લો કરો વાત, એક તરફ અમેરીકાએ ચીન પર પગલાં લીધા ત્યારે  એપલે ચીન સાથે ૨૭૫ અબજ ડોલરના કરાર કર્યા
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version