મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય,આ લોકોને ફરી એક વખત આપવામાં આવશે કોરોના રસી ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

મુંબઇમાં નકલી રસીકરણ કૌભાંડ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું હતું કે,બોગસ રસીકરણ જેમણે કર્યું છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત જેમને બોગસ રસી અપાઈ છે તેમને ફરી રસી આપવામાં આવશે 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મુંબઈમાં અનેક જગ્યાએ રસીકરણ શિબિર યોજી લાભાર્થીઓને નકલી વેક્સીન આપવાના કિસ્સા સામે આવ્યા હતા.

અભી બોલા અભી ફોક : મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય બુમરેંગ થયો. ગ્રામીણ ભાગમાં શાળાઓ નહીં ખૂલે. જાણો વિગત.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More