Site icon News Continuous Bureau | Mumbai

ગોવા આવ્યું મુંબઈ થી વધુ નજીક, દોઢ કલાકનું અંતર ઓછું થયું. આ છે કારણ.

News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai) થી ગોવા (Goa) જતા રસ્તામાં એક બહુ મોટો ખાટ આવે છે. આ ઘાટ નું નામ કશેડી ઘાટ (Kashedi Ghat) છે.  આ ઘાટ પસાર થતા લોકોને આશરે દોઢ કલાક જેટલો સમય લાગે છે. જોકે હવે ભારત સરકાર (Central Govt) ના પરિવહન વિભાગ દ્વારા એક બોગદુ બનાવવામાં આવ્યું છે જેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ બધાને કારણે વાહનચાલકો (Motorists) નો દોઢ કલાક જેટલો સમય બચી જશે.  અને તેટલું જ અંતર માત્ર ચાર મિનિટમાં કપાશે. કશેડી ઘાટ પર ટનલનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે અંદરના કોંક્રીટ રોડનું (Concrete road) કામ બાકી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે(National Highways Department) કુલ 9 કિમીની લંબાઈ માટે 2 કિમીની બે સમાંતર ટનલ (Tunnel) ખોલવાની યોજના બનાવી છે. આ ટનલને કારણે એક કલાકના ચોથા ભાગના વર્તમાન ઘાટને પાર કરવામાં માત્ર બે મિનિટનો સમય લાગશે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે આ ઘાટ પર ચોમાસામાં ભૂસ્ખલનને કારણે હાઇવે બંધ રહે છે. ઘાટ ઉપર અને નીચે જવા માટે એક કલાક લાગે છે.

આ સમાચાર પણ વાંચો: Airtelનો આ છે સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સીમ કાર્ડ રહેશે એક્ટીવ, મળશે આ સુવિધા..

Kalyan Teacher Murder Case મિલકત પચાવી પાડવાના મોહમાં શિક્ષિકાની નિર્મમ હત્યા, વસિયતનામા પર બળજબરીથી સહીઓ કરાવી..
Kalyan Youth Murder કલ્યાણમાં ૨૮ વર્ષીય યુવકની ૧૬ ઘા ઝીંકી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ૩૬ કલાકમાં ૩ આરોપીઓને દબોચ્યા
Thane Youth Murder લોજમાં ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધીને હત્યા, પોલીસે માત્ર ૨ કલાકમાં આરોપી પ્રેમીને દબોચ્યો
Farmer Murder શહાપુરમાં પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની કરી નિર્મમ હત્યા, મૃતદેહ ખાઈમાં ફેંક્યો
Exit mobile version