Site icon

પહેલા વેક્સિન અપાશે એ પછી લોકડાઉન ખુલશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૮ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

મહારાષ્ટ્રની મંત્રીમંડળની બેઠકમાં જે સૌથી અગત્યના મુદ્દે ચર્ચા થવાની છે તે છે વેક્સિન પ્રોગ્રામ. મહારાષ્ટ્રમાં 18 વર્ષથી ઉપરના કેટલા લોકોને વેક્સિન આપી શકાય છે તેમ જ આ વેક્સીન ક્યાંથી આવશે તે સંદર્ભે ઉગ્ર ચર્ચા થાય તેવી શક્યતા છે. સરકાર વેક્સિનેશન પ્રોગ્રામ પર ભાર આપવાની સાથે જ લોકડાઉન અથવા લોકડાઉન જેવા પ્રતિબંધો ચાલુ રાખી શકે છે. એવી ચર્ચા છે કે વેક્સિનેશન કાર્યક્રમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને બીજી તરફ લોકડાઉન ના નિયમો થોડા હળવા કરી ને લોકડાઉન ને ચાલુ રાખવામાં આવે. આવું કરવાથી એક મહિનામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં આવશે એવું અનેક અધિકારીઓનું માનવું છે.

એટલે મંત્રીમંડળની બેઠકમાં હવે એ જોવાનું રહ્યું કે પહેલા લોકડાઉન ખસે છે કે પછી વેક્સિનેશન સંદર્ભે નિર્ણય લેવાય છે.

તમામ મુંબઈકરોની નજર આજની કેબિનેટ મીટીંગ પર : શું લોકડાઉન વધશે? કે પછી રાહત મળશે!! મંત્રી મહોદયે આપ્યા આ સંકેત.. 

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version