Site icon

30 વર્ષ અગાઉ રામ મંદિરના નામે જે પૈસા ભેગા કર્યા હતા તે ક્યાં ગયા? મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસનો ભાજપને સવાલ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 માર્ચ 2021

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે એ ભારતીય જનતા પાર્ટી ને સીધા સવાલો પૂછ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાનું વક્તવ્ય આપતી વખતે તેમણે જણાવ્યું કે જે લોકો અત્યારે રામ મંદિરના નામે પૈસા ભેગા કરે છે તેમણે ૩૦ વર્ષ અગાઉ પણ પૈસા ભેગા કર્યા હતા. આ પૈસા ક્યાં ગયા? આ પૈસાનું શું થયું? 

વિધાનસભામાં નાના પટોળે એ જોરદાર ફટકાબાજી કરી તેમજ ભારતીય જનતા પાર્ટીને પોતાના સવાલોથી મૂંઝવી નાખ્યા હતા.

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Exit mobile version