Site icon News Continuous Bureau | Mumbai

30 વર્ષ અગાઉ રામ મંદિરના નામે જે પૈસા ભેગા કર્યા હતા તે ક્યાં ગયા? મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસનો ભાજપને સવાલ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

05 માર્ચ 2021

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે એ ભારતીય જનતા પાર્ટી ને સીધા સવાલો પૂછ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાનું વક્તવ્ય આપતી વખતે તેમણે જણાવ્યું કે જે લોકો અત્યારે રામ મંદિરના નામે પૈસા ભેગા કરે છે તેમણે ૩૦ વર્ષ અગાઉ પણ પૈસા ભેગા કર્યા હતા. આ પૈસા ક્યાં ગયા? આ પૈસાનું શું થયું? 

વિધાનસભામાં નાના પટોળે એ જોરદાર ફટકાબાજી કરી તેમજ ભારતીય જનતા પાર્ટીને પોતાના સવાલોથી મૂંઝવી નાખ્યા હતા.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version