Site icon

CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે રાણા દંપતીને પોલીસે જારી કરી નોટિસ, આપી આ ચેતવણી..

News Continuous Bureau | Mumbai

અમરાવતી(Amaravati) સાંસદ(MP) નવનીત રાણા(Navneet Rana) અને તેમના પતિ ધારાસભ્ય(MLA) રવિ રાણા(Ravi Rana) શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુંબઈ પહોંચી ગયા છે.

Join Our WhatsApp Community

મુંબઈ પહોંચતા જ રાણા દંપતીને ખાર પોલીસે(Khar police) પ્રતિબંધિત નોટિસ જારી કરી છે.પોલીસે આ નોટિસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડવા વિનંતી કરી છે. અન્યથા પોલીસે કાયદેસરની કાર્યવાહી(Legal actions) કરવાની ચેતવણી આપી છે.
 
આ બધા પછી હવે રાણા દંપતી શું ભૂમિકા ભજવશે તેના પર સૌની નજર છે.

આ સમાચાર પણ વાંચો :  હવે એમએનએસનું નવું ગતકડું. 3 મેના રજૂ કરશે રાજ્યભરમાં ભુંગળા પર ફિલ્મ…જાણો વિગતે

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version