Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. રાજ્યના ગરીબરથ તરીકે જાણીતી વર્ષો જૂની આ બે એક્સપ્રેસ ટ્રેનોને કાયમી ધોરણે દોડતી બંધ કરી, આ છે મુખ્ય કારણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

શુક્રવાર

મધ્ય રેલવેએ ગરીબરથ તરીકે ઓળખાતી સહ્યાદ્રી અને ગોદાવરી એક્સપ્રેસને કાયમી ધોરણે બંધ દોડતી બંધ કરી છે. 

આ પાછળનું મુખ્ય કારણ રૂટ પર ઓછી સુરક્ષા અને અન્ય ટ્રેનોની હાજરી છે. 

ટ્રેન સેવાઓને સુવ્યવસ્થિત કરવાની મોટી યોજનાના ભાગરૂપે આ પગલું લેવાયું છે.

જોકે રેલવેએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

કોઈપણ જાતની આગોતરી સૂચના વગર ટ્રેનો બંધ કરી દેવાતા નાગરિકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. 

પ્રવાસીઓની સુવિધા માટે જાલના જન શતાબ્દી એક્સપ્રેસમાં છથી સાત કોચ જોડવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે સહ્યાદ્રી, ગોદાવરી એક્સપ્રેસ પશ્ચિમ મહારાષ્ટ્રમાં સૌથી લોકપ્રિય ટ્રેન તરીકે જાણીતી છે.

યુક્રેન રશિયા યુદ્ધ : યુદ્ધ શરૂ થયાના જૂજ કલાકોમાં રશીયાએ ધડબડાટી બોલાવી નાખી. સંખ્યાબંધ શહેરો પર રોકેટમારો. જાણો વિગતે જુઓ વિડીયો
 

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version