Site icon

ED ની પૂછપરછ દરમિયાન શિવસેના આ નેતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

મહારાષ્ટ્રના સીટી કોઓપરેટિવ બેંક ફ્રોડ કેસમાં શિવસેના નેતાની મુશ્કેલીઓ વધી રહી છે. 

શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુલ અને તેમના પુત્ર અભિજિત અડસુલ આજે સવારે આઠ વાગ્યે ઇડી ઓફિસ પહોંચવાના હતા, પરંતુ તેઓ ઇડી સમક્ષ હાજર થયા ન હતા. 

આ દરમિયાન ED ના અધિકારીઓ આનંદરાવના કાંદિવલી નિવાસ સ્થાને પહોંચ્યા અને બંને લોકોની પૂછપરછ શરૂ કરી. 

પૂછપરછ દરમિયાન આનંદરાવની તબિયત બગડી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે ED એ તાજેતરમાં શિવસેના નેતા આનંદરાવ અડસુલને ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યું હતું.

એક તરફ આખો દેશ આરક્ષણથી છુટકારો ઇચ્છે છે, ત્યારે બીજી તરફ ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં આરક્ષણનો મુદ્દો મૂક્યો; જાણો વિગત

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version