Site icon

ED ની પૂછપરછ દરમિયાન શિવસેના આ નેતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

મહારાષ્ટ્રના સીટી કોઓપરેટિવ બેંક ફ્રોડ કેસમાં શિવસેના નેતાની મુશ્કેલીઓ વધી રહી છે. 

શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુલ અને તેમના પુત્ર અભિજિત અડસુલ આજે સવારે આઠ વાગ્યે ઇડી ઓફિસ પહોંચવાના હતા, પરંતુ તેઓ ઇડી સમક્ષ હાજર થયા ન હતા. 

આ દરમિયાન ED ના અધિકારીઓ આનંદરાવના કાંદિવલી નિવાસ સ્થાને પહોંચ્યા અને બંને લોકોની પૂછપરછ શરૂ કરી. 

પૂછપરછ દરમિયાન આનંદરાવની તબિયત બગડી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે ED એ તાજેતરમાં શિવસેના નેતા આનંદરાવ અડસુલને ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યું હતું.

એક તરફ આખો દેશ આરક્ષણથી છુટકારો ઇચ્છે છે, ત્યારે બીજી તરફ ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં આરક્ષણનો મુદ્દો મૂક્યો; જાણો વિગત

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version