Site icon News Continuous Bureau | Mumbai

સિદ્ધિવિનાયકના અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે ભક્તો કઈ રીતે કરી શકશે દર્શન? તે સંદર્ભે લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય..

અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે બીજી માર્ચે સિદ્ધિવિનાયક મંદિરમાં રૂબરૂ દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા દરદીઓને કારણે ફરી ઊભી થયેલી ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં લઈ આ વખતે ભક્તજનો સિદ્ધિવિનાયકના ઓનલાઇન દર્શનનો જ લાભ લઈ શકશે.

આ જાણકારી શ્રી સિદ્ધિવિનાયક મંદિર ન્યાસ તરફથી આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

સામાન્ય રીતે અંગારકીને દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં હજારો ભક્તોનો ધસારો થતો હોય છે પરંતુ કોરોનાની સ્થિતિ ધ્યાનમાં લઈ ભીડ ન કરવાના નિયમનું ઉલ્લંધન ન થાય માટે આ નિર્ણય લેવાયો છે.

  

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version