Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં આજે પોલીસ એલર્ટ- ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો- આ કારણથી પોલીસ સુરક્ષા વધારાઈ

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharshtra CM Uddhav Thacekray)એ સરકારી આવાસ એટલે કે વર્ષા બંગલો(Varsha Bunglow) ખાલી કર્યો છે. ત્યારબાદ અનેક શિવસૈનિકો(Shivsainik) રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુંબઈ શહેર(Mumbai)માં બેનર બાજી ચાલી હતી. એક એવી સંભાવના વર્તાઈ રહી છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign from CM post) આપી દે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરમાં ઉદ્ધવ ઠાકરેના સમર્થકો હંગામો કરી શકે છે. તેમજ જે 14 ધારાસભ્યો(MLA) હાલ ઉદ્ધવ ઠાકરે સાથે છે તે તમામ ધારાસભ્યો મત વિસ્તારમાં શિવસૈનિકો રસ્તા પર ઉતરી શકે છે. આ કારણથી આજે મુંબઇ પોલીસે(Mumbai police) એલર્ટ જાહેર(Alert) કર્યું છે. તેમજ અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદેનો ગેમ પ્લાન ઠાકરે પરિવાર માટે સૌથી ખતરનાક છે- માત્ર મુખ્યમંત્રી પદ નહીં પરંતુ આખેઆખો પક્ષ પોતાના નામે કરવાની એકનાથ શિંદેની હિલચાલ શરૂ-જાણો વિગતે

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version