Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં આજે પોલીસ એલર્ટ- ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો- આ કારણથી પોલીસ સુરક્ષા વધારાઈ

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharshtra CM Uddhav Thacekray)એ સરકારી આવાસ એટલે કે વર્ષા બંગલો(Varsha Bunglow) ખાલી કર્યો છે. ત્યારબાદ અનેક શિવસૈનિકો(Shivsainik) રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુંબઈ શહેર(Mumbai)માં બેનર બાજી ચાલી હતી. એક એવી સંભાવના વર્તાઈ રહી છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign from CM post) આપી દે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરમાં ઉદ્ધવ ઠાકરેના સમર્થકો હંગામો કરી શકે છે. તેમજ જે 14 ધારાસભ્યો(MLA) હાલ ઉદ્ધવ ઠાકરે સાથે છે તે તમામ ધારાસભ્યો મત વિસ્તારમાં શિવસૈનિકો રસ્તા પર ઉતરી શકે છે. આ કારણથી આજે મુંબઇ પોલીસે(Mumbai police) એલર્ટ જાહેર(Alert) કર્યું છે. તેમજ અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદેનો ગેમ પ્લાન ઠાકરે પરિવાર માટે સૌથી ખતરનાક છે- માત્ર મુખ્યમંત્રી પદ નહીં પરંતુ આખેઆખો પક્ષ પોતાના નામે કરવાની એકનાથ શિંદેની હિલચાલ શરૂ-જાણો વિગતે

Raigad Police Ambergris Seizure રાયગઢ પોલીસની મોટી કાર્યવાહી, અલીબાગ નજીકથી 4 કરોડ રૂપિયાનું એમ્બરગ્રીસ જપ્ત
Nagpur Rain Update નાગપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ભારે વરસાદથી ચારેકોર જળબંબાકાર, શાળાના મેદાનો તળાવમાં ફેરવાયા!
Rainwater Floods Luxury Cars Damaged અમદાવાદના જોધપુરમાં આફતનો વરસાદ ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ઘૂસતા લાખોકરોડોની લક્ઝ્યુરિયસ ગાડીઓ જળમગ્ન
Nitin Gadkari E20 Case ઈ૨૦ માં મારી કોઈ ભૂમિકા નથી… કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હાઈકોર્ટ તરફથી મળી મોટી રાહત, હવે મેટા, ગૂગલ અને એક્સ સામે કરી શકશે કેસ
Exit mobile version