Site icon

દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ નું પ્રતિનિધિમંડળ ગવર્નરને મળ્યું. કરી આ માંગણી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતાઓ આજે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા. તેમણે ગવર્નરને મળીને ભૂતપૂર્વ પોલીસ કમિશનર એ કરેલા આરોપો સંદર્ભે પોતાની ફરિયાદ કરી હતી. ભાજપ તરફથી ચંદ્રકાંત પાટીલ, સુધીર મુણગુટ્ટીવાર અને આશિષ શેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

ગવર્નર સાથે બેઠક કરીને તેમણે માંગણી કરી હતી કે મહારાષ્ટ્રની સરકારે સરકાર ચલાવવાની નૈતિકતા ગુમાવી દીધી છે. આથી આ  સંદર્ભે રાજ્યપાલે વહેલામાં વહેલી તકે પગલા લેવા જોઈએ.

 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version