Site icon

દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ નું પ્રતિનિધિમંડળ ગવર્નરને મળ્યું. કરી આ માંગણી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતાઓ આજે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા. તેમણે ગવર્નરને મળીને ભૂતપૂર્વ પોલીસ કમિશનર એ કરેલા આરોપો સંદર્ભે પોતાની ફરિયાદ કરી હતી. ભાજપ તરફથી ચંદ્રકાંત પાટીલ, સુધીર મુણગુટ્ટીવાર અને આશિષ શેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

ગવર્નર સાથે બેઠક કરીને તેમણે માંગણી કરી હતી કે મહારાષ્ટ્રની સરકારે સરકાર ચલાવવાની નૈતિકતા ગુમાવી દીધી છે. આથી આ  સંદર્ભે રાજ્યપાલે વહેલામાં વહેલી તકે પગલા લેવા જોઈએ.

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version