Site icon

પયગંબર વિવાદ – નુપુર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ આ વિદેશી સાંસદે કર્યો બચાવ- કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

પયગંબર(Prophet) પર નિવેદન આપનાર ભાજપ નેતા(BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની(Supreme Court) ટિપ્પણી બાદ દેશમાં એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. 

Join Our WhatsApp Community

કોર્ટની ટિપ્પણી બાદ વિપક્ષી પાર્ટીના(Opposition Party) નેતાઓ હિંસા(Violence) માટે તેને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે નેધરલેન્ડની(Netherlands) પ્રતિનિધિ સભાના સાંસદ(Member of the House of Representatives) ગીર્ટ વિલ્ડર્સે(Geert Wilders) નૂપુર શર્માનો બચાવ કર્યો છે. 

તેમણે કહ્યું કે કન્હૈયાલાલની હત્યા(Kanhaiyalal's murder) માટે નુપુર શર્મા જવાબદાર નથી અને તેમણે કોઈપણ સંજોગોમાં માફી માંગવી જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે નુપુર શર્માને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઉદયપુરમાં(Udaipur) હિંદુ દરજીની(Hindu tailor) હત્યા સહિત દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે તે જ જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો :  સરકાર ગઈ પણ રાજકીય લડાઈ હજી ચાલુ- મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેએ કરી આ કાર્યવાહી-જાણો વિગતે 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version