Site icon

પયગંબર વિવાદ – નુપુર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ આ વિદેશી સાંસદે કર્યો બચાવ- કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

પયગંબર(Prophet) પર નિવેદન આપનાર ભાજપ નેતા(BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની(Supreme Court) ટિપ્પણી બાદ દેશમાં એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. 

Join Our WhatsApp Community

કોર્ટની ટિપ્પણી બાદ વિપક્ષી પાર્ટીના(Opposition Party) નેતાઓ હિંસા(Violence) માટે તેને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે નેધરલેન્ડની(Netherlands) પ્રતિનિધિ સભાના સાંસદ(Member of the House of Representatives) ગીર્ટ વિલ્ડર્સે(Geert Wilders) નૂપુર શર્માનો બચાવ કર્યો છે. 

તેમણે કહ્યું કે કન્હૈયાલાલની હત્યા(Kanhaiyalal's murder) માટે નુપુર શર્મા જવાબદાર નથી અને તેમણે કોઈપણ સંજોગોમાં માફી માંગવી જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે નુપુર શર્માને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઉદયપુરમાં(Udaipur) હિંદુ દરજીની(Hindu tailor) હત્યા સહિત દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે તે જ જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો :  સરકાર ગઈ પણ રાજકીય લડાઈ હજી ચાલુ- મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેએ કરી આ કાર્યવાહી-જાણો વિગતે 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version