Site icon News Continuous Bureau | Mumbai

પયગંબર વિવાદ – નુપુર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ આ વિદેશી સાંસદે કર્યો બચાવ- કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

પયગંબર(Prophet) પર નિવેદન આપનાર ભાજપ નેતા(BJP leader) નુપુર શર્મા(Nupur Sharma) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની(Supreme Court) ટિપ્પણી બાદ દેશમાં એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. 

Join Our WhatsApp Channel

કોર્ટની ટિપ્પણી બાદ વિપક્ષી પાર્ટીના(Opposition Party) નેતાઓ હિંસા(Violence) માટે તેને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે નેધરલેન્ડની(Netherlands) પ્રતિનિધિ સભાના સાંસદ(Member of the House of Representatives) ગીર્ટ વિલ્ડર્સે(Geert Wilders) નૂપુર શર્માનો બચાવ કર્યો છે. 

તેમણે કહ્યું કે કન્હૈયાલાલની હત્યા(Kanhaiyalal's murder) માટે નુપુર શર્મા જવાબદાર નથી અને તેમણે કોઈપણ સંજોગોમાં માફી માંગવી જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે નુપુર શર્માને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ઉદયપુરમાં(Udaipur) હિંદુ દરજીની(Hindu tailor) હત્યા સહિત દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે તે જ જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો :  સરકાર ગઈ પણ રાજકીય લડાઈ હજી ચાલુ- મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેએ કરી આ કાર્યવાહી-જાણો વિગતે 

Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Bank Accounts Unfrozen મમતા બેનર્જીને મોટી રાહત, TMC ના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજુરી; સાથે કોર્ટે મૂકી એક ખાસ શરત..
Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના
Maharashtra Earthquake Update મહારાષ્ટ્રમાં ભૂકંપના જોરદાર આંચકા લોકો ઘરની બહાર દોડી આવ્યા,રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
Exit mobile version