Site icon

મણિપુરમાં આર્મી કેમ્પ નજીક ભૂસ્ખલન- સેનાનાં 45થી વધારે લોકો દટાયાની આશંકા-આટલા લોકોનાં મોત

News Continuous Bureau | Mumbai 

મણીપુરમાં(Manipur) આર્મી કેમ્પની(Army Camp) પાસે ભૂસ્ખલન(Landslides) થવાની ઘટના ઘટી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ આ ઘટના ગુરુવારે રાજ્યના નોની જિલ્લામાં(Noney District) તુપુલ રેલવે સ્ટેશન(Tupul railway station) પાસે હતી. 

ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 45થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

આ ઉપરાંત ભૂસ્ખલનના કારણે ફસાયેલા 19 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. 

હાલ ભારતીય સેના(Indian Army) અને અસમ રાઈફલ્સની(Assam Rifles) ટીમ દ્વારા બચાવ અભિયાન ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : ફેસબુક પર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા ભાવુક થયેલા ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું પોતાના ભાષણમાં-જાણો અહીં

MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
Exit mobile version