Site icon News Continuous Bureau | Mumbai

મણિપુરમાં આર્મી કેમ્પ નજીક ભૂસ્ખલન- સેનાનાં 45થી વધારે લોકો દટાયાની આશંકા-આટલા લોકોનાં મોત

News Continuous Bureau | Mumbai 

મણીપુરમાં(Manipur) આર્મી કેમ્પની(Army Camp) પાસે ભૂસ્ખલન(Landslides) થવાની ઘટના ઘટી છે.

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ આ ઘટના ગુરુવારે રાજ્યના નોની જિલ્લામાં(Noney District) તુપુલ રેલવે સ્ટેશન(Tupul railway station) પાસે હતી. 

ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 45થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

આ ઉપરાંત ભૂસ્ખલનના કારણે ફસાયેલા 19 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. 

હાલ ભારતીય સેના(Indian Army) અને અસમ રાઈફલ્સની(Assam Rifles) ટીમ દ્વારા બચાવ અભિયાન ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : ફેસબુક પર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા ભાવુક થયેલા ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું પોતાના ભાષણમાં-જાણો અહીં

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version