Site icon

શિવસૈનિકો રસ્તા પર નહીં ઉતરતા- ઉદ્ધવ ઠાકરેની કાર્યકર્તાઓને અપીલ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharshtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) પોતાનું રાજીનામું આપ્યું તે પહેલા ફેસબુક પર મહારાષ્ટ્રની જનતા સાથે સંવાદ સાધ્યો હતો આ સમયે તેમણે ફેસબુક(Facebook) ઉપર પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે એકનાથ શિંદે (Eknath Shinde) જ્યારે મુંબઈ(Mumbai)માં આવે ત્યારે તેનો વિરોધ કરવા માટે એકેય શિવ સૈનિક(Shivsainik) રસ્તા પર ન ઉતરે.  ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે પર હુમલો ન થાય તે માટે કેન્દ્ર સરકારે મોટા પગલાં લીધા છે. આ ઉપરાંત રાજ્યપાલે પણ મહારાષ્ટ્રના પોલીસ વિભાગને પત્ર લખીને સુરક્ષા પૂરી પાડવા માટેની તાકીદ કરી દીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો

 આવા સમયે જો શિવસૈનિકો રસ્તા પર ઉતરે તો એકનાથ શિંદે ના સમર્થકો અને પોલીસ ભેગા મળીને શિવસૈનિકો ની ધોલાઈ કરી નાખે તેવી શક્યતા છે. આ શક્યતાને જોતા ઉદ્ધવ ઠાકરેએ શિવ સૈનિકો ને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર ન ઉતરે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version