Site icon News Continuous Bureau | Mumbai

શિવસૈનિકો રસ્તા પર નહીં ઉતરતા- ઉદ્ધવ ઠાકરેની કાર્યકર્તાઓને અપીલ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharshtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) પોતાનું રાજીનામું આપ્યું તે પહેલા ફેસબુક પર મહારાષ્ટ્રની જનતા સાથે સંવાદ સાધ્યો હતો આ સમયે તેમણે ફેસબુક(Facebook) ઉપર પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે એકનાથ શિંદે (Eknath Shinde) જ્યારે મુંબઈ(Mumbai)માં આવે ત્યારે તેનો વિરોધ કરવા માટે એકેય શિવ સૈનિક(Shivsainik) રસ્તા પર ન ઉતરે.  ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે પર હુમલો ન થાય તે માટે કેન્દ્ર સરકારે મોટા પગલાં લીધા છે. આ ઉપરાંત રાજ્યપાલે પણ મહારાષ્ટ્રના પોલીસ વિભાગને પત્ર લખીને સુરક્ષા પૂરી પાડવા માટેની તાકીદ કરી દીધી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો

 આવા સમયે જો શિવસૈનિકો રસ્તા પર ઉતરે તો એકનાથ શિંદે ના સમર્થકો અને પોલીસ ભેગા મળીને શિવસૈનિકો ની ધોલાઈ કરી નાખે તેવી શક્યતા છે. આ શક્યતાને જોતા ઉદ્ધવ ઠાકરેએ શિવ સૈનિકો ને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર ન ઉતરે.

Ek Rakhi Desh Ke Jawano Ke Naam ‘એક રાખી દેશ કે જવાનો કે નામ’ ગુજરાતની આંગણવાડી બહેનોએ સરહદના વીર જવાનો માટે ૪.૫૦ લાખથી વધુ રાખડીઓ મોકલી
MNS Warning Auto Drivers મનસેનું આખરી અલ્ટીમેટમ ‘આ છેલ્લી નમ્ર વિનંતી છે’, દાદાગીરી કરતા અમરાઠી રિક્ષા ચાલકો સામે આકરા પગલાંની ચીમકી…
Ladki Bahin Yojana Fund Diversion લાડકી બહેન યોજના માટે નાણાંની તંગી? મહિલાબાળ વિકાસ વિભાગને અપાયુ અન્ય વિભાગનું ફંડ
TMC Rebel Leaders SC Notice તૃણમૂલ કોંગ્રેસના બાગી નેતાઓને મોટો આંચકો, અભિષેક બેનર્જીની અરજી પર સુપ્રીમ કોર્ટે જારી કરી નોટિસ
Exit mobile version