Site icon News Continuous Bureau | Mumbai

શિવસૈનિકો રસ્તા પર નહીં ઉતરતા- ઉદ્ધવ ઠાકરેની કાર્યકર્તાઓને અપીલ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharshtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) પોતાનું રાજીનામું આપ્યું તે પહેલા ફેસબુક પર મહારાષ્ટ્રની જનતા સાથે સંવાદ સાધ્યો હતો આ સમયે તેમણે ફેસબુક(Facebook) ઉપર પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે એકનાથ શિંદે (Eknath Shinde) જ્યારે મુંબઈ(Mumbai)માં આવે ત્યારે તેનો વિરોધ કરવા માટે એકેય શિવ સૈનિક(Shivsainik) રસ્તા પર ન ઉતરે.  ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે પર હુમલો ન થાય તે માટે કેન્દ્ર સરકારે મોટા પગલાં લીધા છે. આ ઉપરાંત રાજ્યપાલે પણ મહારાષ્ટ્રના પોલીસ વિભાગને પત્ર લખીને સુરક્ષા પૂરી પાડવા માટેની તાકીદ કરી દીધી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો

 આવા સમયે જો શિવસૈનિકો રસ્તા પર ઉતરે તો એકનાથ શિંદે ના સમર્થકો અને પોલીસ ભેગા મળીને શિવસૈનિકો ની ધોલાઈ કરી નાખે તેવી શક્યતા છે. આ શક્યતાને જોતા ઉદ્ધવ ઠાકરેએ શિવ સૈનિકો ને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર ન ઉતરે.

Maharashtra| મહારાષ્ટ્રમાં ગરમી નો પ્રકોપ,લાતૂરમાં ૩ ના મોત, સમગ્ર રાજ્યમાં ૩૯ કેસ નોંધાતા તંત્ર એલર્ટ
Maharashtra Heatwave। મહારાષ્ટ્રમાં હીટવેવનું જોખમ તાપમાન ૪૭ ડિગ્રીને વટાવ્યું, તંત્ર એલર્ટ પર; જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ
Nitesh Rane। મંત્રી નિતેશ રાણેની મુશ્કેલી વધી ૫ વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
Pune PMPML Bus। પુણેમાં ફિલ્મી સ્ટાઈલમાં બસ ચોરી નશામાં ધૂત યુવાને PMPML બસ હંકારી મૂકી, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version