Site icon

ચારધામ યાત્રા માટે ભાવિકોનો બેકાબૂ ધસારો- ભારે અંધાધૂધી- 60 દિવસમાં આટલા ભાવિકોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai 

ચારધામ યાત્રા(Chardham Yatra) શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે.

Join Our WhatsApp Community

મીડિયામાં રિપોર્ટ મુજબ 3 મેના શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 203 શ્રદ્ધાળુઓના(devotees) મોત થયા છે. 
 
મોટાભાગના યાત્રાળુઓના મોત હાર્ટ અટેકના(Heart attack) કારણે અથવા તો અન્ય શારીરિક બીમારીઓના(Physical illness) કારણે થયા છે. 

જે પૈકી કેદારનાથ યાત્રાના(Kedarnath Yatra) રૂટમાં 97 યાત્રાળુ(Pilgrims), બદ્રીનાથ ધામમાં(Badrinath Dham) 51 યાત્રાળુ, ગંગોત્રીમાં(Gangotri) 13 યાત્રાળુ જ્યારે યમુનોત્રીમાં(Yamunotri) 42 યાત્રાળુઓના મોત થયા છે.

ચારધામ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 25 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. 

જોકે છેલ્લાં અઠવાડિયામાં ચારધામની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો :  તો શું આ રસ્તે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા સ્થાપિત કરશે-  એક નવી યોજના બહાર આવી

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version