Site icon

ચારધામ યાત્રા માટે ભાવિકોનો બેકાબૂ ધસારો- ભારે અંધાધૂધી- 60 દિવસમાં આટલા ભાવિકોના નિપજ્યા મોત

News Continuous Bureau | Mumbai 

ચારધામ યાત્રા(Chardham Yatra) શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે.

Join Our WhatsApp Community

મીડિયામાં રિપોર્ટ મુજબ 3 મેના શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 203 શ્રદ્ધાળુઓના(devotees) મોત થયા છે. 
 
મોટાભાગના યાત્રાળુઓના મોત હાર્ટ અટેકના(Heart attack) કારણે અથવા તો અન્ય શારીરિક બીમારીઓના(Physical illness) કારણે થયા છે. 

જે પૈકી કેદારનાથ યાત્રાના(Kedarnath Yatra) રૂટમાં 97 યાત્રાળુ(Pilgrims), બદ્રીનાથ ધામમાં(Badrinath Dham) 51 યાત્રાળુ, ગંગોત્રીમાં(Gangotri) 13 યાત્રાળુ જ્યારે યમુનોત્રીમાં(Yamunotri) 42 યાત્રાળુઓના મોત થયા છે.

ચારધામ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 25 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. 

જોકે છેલ્લાં અઠવાડિયામાં ચારધામની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો :  તો શું આ રસ્તે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા સ્થાપિત કરશે-  એક નવી યોજના બહાર આવી

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version