Site icon

મહારાષ્ટ્ર સરકાર પર કોરોનાનું ગ્રહણ- રાજ્યપાલ- મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બાદ હવે આ મોટા મંત્રીને થયો કોરોના

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદેના(Eknath Shinde) બંડ બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે, આ દરમિયાન એક બાદ એક મોટા નેતા કોરોનાની(Corona) ઝપેટમાં આવી રહ્યા છે 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor), મુખ્યમંત્રી(CM) બાદ હવે નાયબ મુખ્યમંત્રી(Deputy CM) અજિત પવાર(Ajit Pawar) પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

આ અંગે તેમણે જાણકારી આપતા કહ્યું મેં ગઈકાલે કોરોના ટેસ્ટ(Corona test) કરાવ્યો હતો જે આજે પોઝિટિવ(Positive) આવ્યો છે. 

હાલ મારી તબિયત સારી છે અને હું ડૉક્ટરની સલાહ લઈ રહ્યો છું. 

મારા સંપર્કમાં આવનાર કોઈપણ વ્યક્તિએ સાવચેત રહે અને લક્ષણો દેખાય તો તરત જ કોરોના ટેસ્ટ કરાવી લે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પર લગાવ્યો આ આરોપ- ઇડી પર ઉઠાવ્યા સવાલ

 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version