Site icon

થઈ ગયું પાકું- મહારાષ્ટ્રની સત્તાનો માર્ગ ગોવાથી નીકળશે- ભગતસિંહ કોશીયારીએ આ વ્યક્તિને રાજ્યપાલનો ચાર્જ સોંપ્યો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી(Maharashtra governor Bhagat Singh Koshyari) ને કોરોના થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં ઘણો ક્રિટિકલ સમય(Political crisis) ચાલુ છે અને તે સમયે તેમને કોરોના થતા મહારાષ્ટ્રનો અતિરિક્ત ચાર્જ ગોવાના રાજ્યપાલ (Goa Governor) પી.એસ. શ્રીધરન પિલ્લઈ( P. S. Sreedharan Pillai)ને સોંપી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

ગોવાના રાજ્યપાલ આગામી અમુક કલાકોમાં મુંબઈ(Mumbai) પહોંચી શકે છે. એવી પણ શક્યતા વર્તાવામાં આવી રહી છે કે ધારાસભ્યો (MLAs)પોતે મુંબઈ અને મહારાષ્ટ્ર આવવાના સ્થાને ગોવા ચાલી જાય.  

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

આ સમાચાર સવારે 10 વાગ્યે લખવામાં આવ્યા છે અને અપડેટ થઈ રહ્યા છે.

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version