Site icon News Continuous Bureau | Mumbai

થઈ ગયું પાકું- મહારાષ્ટ્રની સત્તાનો માર્ગ ગોવાથી નીકળશે- ભગતસિંહ કોશીયારીએ આ વ્યક્તિને રાજ્યપાલનો ચાર્જ સોંપ્યો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી(Maharashtra governor Bhagat Singh Koshyari) ને કોરોના થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં ઘણો ક્રિટિકલ સમય(Political crisis) ચાલુ છે અને તે સમયે તેમને કોરોના થતા મહારાષ્ટ્રનો અતિરિક્ત ચાર્જ ગોવાના રાજ્યપાલ (Goa Governor) પી.એસ. શ્રીધરન પિલ્લઈ( P. S. Sreedharan Pillai)ને સોંપી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

ગોવાના રાજ્યપાલ આગામી અમુક કલાકોમાં મુંબઈ(Mumbai) પહોંચી શકે છે. એવી પણ શક્યતા વર્તાવામાં આવી રહી છે કે ધારાસભ્યો (MLAs)પોતે મુંબઈ અને મહારાષ્ટ્ર આવવાના સ્થાને ગોવા ચાલી જાય.  

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

આ સમાચાર સવારે 10 વાગ્યે લખવામાં આવ્યા છે અને અપડેટ થઈ રહ્યા છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version