Site icon News Continuous Bureau | Mumbai

થઈ ગયું પાકું- મહારાષ્ટ્રની સત્તાનો માર્ગ ગોવાથી નીકળશે- ભગતસિંહ કોશીયારીએ આ વ્યક્તિને રાજ્યપાલનો ચાર્જ સોંપ્યો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી(Maharashtra governor Bhagat Singh Koshyari) ને કોરોના થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં ઘણો ક્રિટિકલ સમય(Political crisis) ચાલુ છે અને તે સમયે તેમને કોરોના થતા મહારાષ્ટ્રનો અતિરિક્ત ચાર્જ ગોવાના રાજ્યપાલ (Goa Governor) પી.એસ. શ્રીધરન પિલ્લઈ( P. S. Sreedharan Pillai)ને સોંપી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

ગોવાના રાજ્યપાલ આગામી અમુક કલાકોમાં મુંબઈ(Mumbai) પહોંચી શકે છે. એવી પણ શક્યતા વર્તાવામાં આવી રહી છે કે ધારાસભ્યો (MLAs)પોતે મુંબઈ અને મહારાષ્ટ્ર આવવાના સ્થાને ગોવા ચાલી જાય.  

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ એક્ટિવ- આ નેતાને સોંપી સરકાર બચાવવાની જવાબદારી-જાણો કોણ છે ગાંધી પરિવારના સંકટમોચક 

આ સમાચાર સવારે 10 વાગ્યે લખવામાં આવ્યા છે અને અપડેટ થઈ રહ્યા છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version