Site icon

જેને કોંગ્રેસ રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે તેવા શરદ પવારે આ ચૂંટણી તેઓ લડશે કે નહીં તે બાબતે મોટું નિવેદન આપ્યું-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

એનસીપીNCP) સુપ્રીમો શરદ પવારે(Sharad Pawar) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે વિરોધ પક્ષના(Opposition Party) ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો છે. 

Join Our WhatsApp Community

શરદ પવારે તેમના નેતાઓ અને મંત્રીઓ સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમના નામ અંગેની ચર્ચાઓને ફગાવી દેતા કહ્યું હતું કે તેઓ વિરોધ પક્ષના ઉમેદવાર નહીં હોય. 

જો કે, તેમણે કહ્યું છે કે તેઓ ભાજપ(BJP) વિરુદ્ધ સર્વસંમતિ ધરાવતા ઉમેદવાર પર પહોંચવા માટે વિપક્ષ અને સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે વાતચીતમાં તેઓ મોખરે રહેશે.

અગાઉ એવી ચર્ચા થતી હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષ શરદ પવારને પોતાનો ઉમેદવાર બનાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ ઓબીસી ડેટા તો ખોટો છે- માત્ર અટક જોઈને માહિતી એકઠી કરવામાં આવે છે-મહારાષ્ટ્રમાં ઓબીસી ડેટા મામલે મહાભારત

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version