Site icon

રુદ્રદેવના ધામમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ, જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા પર  લગાવી બ્રેક, આ સેવા પણ કરી બંધ… 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

હવામાન વિભાગની(meteorological department) ભવિષ્યવાણી બાદ કેદારનાથ ધામ(Kedarnath Dham) સહિત સંપૂર્ણ રુદ્રપ્રયાગમાં(Rudraprayag) સવારથી જ વરસાદ ચાલુ છે. 

સતત થઈ રહેલા વરસાદના કારણે જિલ્લા પ્રશાસને(district administration) રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ(Gaurikund) સુધી મુસાફરો પર બ્રેક લગાવી દેવામાં આવી છે.

સાથે પ્રશાસને હવામાન ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટર સેવા(Helicopter service) પણ બંધ કરી દીધી છે.

હવે હવામાન સાફ ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓને(Pilgrims) કેદારનાથ ધામ સુધી મોકલવામાં આવશે નહીં. 

તીર્થયાત્રીને ગૌરીકુંડ, સોનપ્રયાગ(Sonprayag), ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ તથા રુદ્રપ્રયાગમાં રોકી રાખવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી હતી કે, રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ થઈ શકે છે. કેદારનાથમાં વરસાદ બાદ ઠંડી પણ વધશે.

આ સમાચાર પણ વાંચો :   જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી ખતમ, જિલ્લા કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો; આવતીકાલે આટલા વાગ્યે સંભળાવશે.. 

Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Exit mobile version