Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી ખતમ, જિલ્લા કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો; આવતીકાલે આટલા વાગ્યે સંભળાવશે.. 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) વિવાદ કેસની સુનાવણી(Hearing) જિલ્લા કોર્ટમાં(District Court) પૂર્ણ થઈ ગઈ છે. 

બંને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

આ નિર્ણય આવતીકાલે બપોરે 2 વાગ્યે આવશે. 

આગામી સુનાવણી કેવી રીતે થશે તેની રૂપરેખા શું હશે તે આવતીકાલે જણાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે(Supreme Court) આ મામલાને વારાણસી કોર્ટમાં(Varanasi Court) ટ્રાન્સફર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ મામલાને વારાણસી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો, ઘણા વિસ્તારમાં વરસાદ; હવામાન વિભાગે કરી આ આગાહી..  

 

Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Maharashtra MLC Election Result 2026। મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ! વોટિંગ પહેલા જ ૬ ઉમેદવારો બિનહરીફ વિજેતા, જાણો કયા વિસ્તારોમાં મળી જીત.
Shirdi Sai Baba Temple Theft। શિરડીમાં સાઈભક્તો સાવધાન VIP ગેટ પાસે કેમિકલથી ગાડીનો કાચ ઓગાળી ઘરેણાંરોકડની મોટી ચોરી
Exit mobile version