180
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) જાલના(jalna) જિલ્લાના એક ગામમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની(Stoning) ઘટના સામે આવી છે.
ગામમાં નવા બનેલા પ્રવેશદ્વારના નામકરણને(Entrance Naming) લઈને વિવાદ થયો હતો, જેના કારણે બે જૂથો વચ્ચે અથડામણ(Clash) થઈ હતી.
આ ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ(policemen) સહિત કેટલાક લોકો ઘાયલ થયા છે.
પોલીસે લોકોને વિખેરવા માટે હવામાં અનેક ગોળીબાર(Firing) કર્યા અને ટીયર ગેસ છોડ્યા.
હાલ પોલીસ આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે કામ કરી રહી છે અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: આ રાજ્યના તમામ મદરેસામાં પ્રાર્થના પહેલાં હવે ગવાશે રાષ્ટ્રગીત. એજ્યુકેશન બોર્ડના રજિસ્ટ્રારે જારી કર્યો પરિપત્ર..
You Might Be Interested In