ઠંડા કલેજે લોકોની હત્યા કરનાર મુકતાર અન્સારીની તબિયત બગડી. હોસ્પિટલમાં ભરતી. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અન્સારી ની આજે બપોરે અચાનક તબિયત લથડી ગઈ છે. 

મુખ્તાર અન્સારીને જેલ અને જિલ્લા હોસ્પિટલના તબીબોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમની સારવાર કરવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ગંભીર છે. 

અગાઉ બાંદા જેલમાં બંધ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, બસપા સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી હતી કે બાહુબલીના ધારાસભ્ય મુખ્તાર અન્સારી આ વખતે ચૂંટણી નહીં લડે. તેમના સ્થાને બસપાના પ્રદેશ અધ્યક્ષ લીમ રાજલર મંદસૌર પ્રદેશમાંથી ચૂંટણી લડશે. 

દિલ્હી પોલીસે આતંકીઓના મોટા ષડયંત્રને કર્યું નિષ્ફળ, બે પાકિસ્તાની સહિત આટલા આતંકીની ધરપકડ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More