Site icon

યુપીમાં રહસ્યમયી તાવનો કહેર: મથુરામાં આટલા બાળકોના નિપજ્યા મોત, ઘણા પરિવારોએ ઘર છોડ્યું; લોકોમાં ભય માહોલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશના ઘણા રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે તો યુપીના મથુરામાં રહસ્યમયી બિમારીએ દેખા દીધી છે. 

ફિરોજાબાદમાં આ રહસ્યમયી તાવથી અત્યાર સુુધીમાં 50 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે મથુરામાં અત્યાર સુધીમાં 11 બાળકો સહિત 13 લોકોના મૃત્યુ થયા છે.  

ફરહના કૌંહ ગામમાં ફેલાયેલી મહામારીના કારણે ઘણા પરિવારોએ પોતાના ઘરને તાળું મારી દીધું છે અને પોતાના સંબંધીઓના ઘરે ચાલ્યા ગયા છે. 

જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ પાણીની સાથે લોકોની તપાસ કરી રહ્યું છે. અત્યાર સુધીના રિપોર્ટમાં ગામમાં ડેન્ગ્યુ અને મેલેરિયાની સાથે કેટલીક અન્ય બીમારીના લક્ષણ પણ મળ્યા છે. 

ગામમાં દિલ્હી અને લખનઉની ટીમે પણ કેમ્પ કરીને એ વાત જાણવાની કોશિશ કરી રહી છે કે અંતે ગામમાં ફેલાઈ રહેલી મહામારીનું કારણ શું છે? 

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બન્યો; જાણો અત્યાર સુધીમાં તેણે કેટલા ગોલ કર્યા

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version