Site icon

જમ્મુ કાશ્મીરમાં સેના ને મળી મોટી સફળતા! સુરક્ષાબળોએ જૈશના આટલા આતંકઓને ફૂંકી માર્યા, ઘાટીમાં સર્ચ ઓપરેશન જારી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર નાગબેરન ત્રાલ વિસ્તારના જંગલોમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદી, પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા.

ઘટના સ્થળની ઘેરાબંદી કરી દેવાઈ છે અને સર્ચ ઑપરેશન ચાલુ છે. 

અભિયાન જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેના સાથે મળીને ચલાવી રહી છે

જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાને આ વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની ખાનગી માહિતી મળી હતી. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

તહેવારોમાં તેલના ભાવ આવશે નિયંત્રણમાં : કેન્દ્ર સરકારે લીધું આ પગલું; જાણો વિગત  

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version