Site icon

જમ્મુ કાશ્મીરમાં સેના ને મળી મોટી સફળતા! સુરક્ષાબળોએ જૈશના આટલા આતંકઓને ફૂંકી માર્યા, ઘાટીમાં સર્ચ ઓપરેશન જારી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર નાગબેરન ત્રાલ વિસ્તારના જંગલોમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદી, પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા.

ઘટના સ્થળની ઘેરાબંદી કરી દેવાઈ છે અને સર્ચ ઑપરેશન ચાલુ છે. 

અભિયાન જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેના સાથે મળીને ચલાવી રહી છે

જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાને આ વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની ખાનગી માહિતી મળી હતી. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

તહેવારોમાં તેલના ભાવ આવશે નિયંત્રણમાં : કેન્દ્ર સરકારે લીધું આ પગલું; જાણો વિગત  

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version