167
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ તુલજા ભવાની મંદિર ની આસપાસ આવેલા ત્રણ મંદિરોને સીલ કરવામાં આવ્યા છે. આ તમામ મંદિરો ઉપ દેવતાઓના મંદિર છે. અહીં કોરોના ના સમયગાળા દરમિયાન સરકારે લાગુ કરેલા નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે તહેસીલદારે આ કડક પગલાં લીધા છે. આ ઉપરાંત તુલજા ભવાની મંદિર ની આસપાસના વિસ્તારમાં પણ કડક સુરક્ષા પુરી પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. આ પરિસ્થિતિમાં પ્રશાસને હવે કડક પગલા લેવાની શરૂઆત કરી છે.
You Might Be Interested In