Site icon

મહારાષ્ટ્રના આ સુપ્રસિદ્ધ મંદિર માં કોરોના ના નિયમોનું પાલન ન થતા મંદિર સીલ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શનિવાર 

મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ તુલજા ભવાની મંદિર ની આસપાસ આવેલા ત્રણ મંદિરોને સીલ કરવામાં આવ્યા છે. આ તમામ મંદિરો ઉપ દેવતાઓના મંદિર છે. અહીં કોરોના ના સમયગાળા દરમિયાન સરકારે લાગુ કરેલા નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે તહેસીલદારે આ કડક પગલાં લીધા છે. આ ઉપરાંત તુલજા ભવાની મંદિર ની આસપાસના વિસ્તારમાં પણ કડક સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. આ પરિસ્થિતિમાં પ્રશાસને હવે કડક પગલા લેવાની શરૂઆત કરી છે.

સાવચેત રહેજો! મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા, માત્ર એક જ દિવસમાં આ જિલ્લામાં નોંધાયો 30 નવા કેસ

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version