Site icon

મહારાષ્ટ્રના આ સુપ્રસિદ્ધ મંદિર માં કોરોના ના નિયમોનું પાલન ન થતા મંદિર સીલ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શનિવાર 

મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ તુલજા ભવાની મંદિર ની આસપાસ આવેલા ત્રણ મંદિરોને સીલ કરવામાં આવ્યા છે. આ તમામ મંદિરો ઉપ દેવતાઓના મંદિર છે. અહીં કોરોના ના સમયગાળા દરમિયાન સરકારે લાગુ કરેલા નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે તહેસીલદારે આ કડક પગલાં લીધા છે. આ ઉપરાંત તુલજા ભવાની મંદિર ની આસપાસના વિસ્તારમાં પણ કડક સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. આ પરિસ્થિતિમાં પ્રશાસને હવે કડક પગલા લેવાની શરૂઆત કરી છે.

સાવચેત રહેજો! મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા, માત્ર એક જ દિવસમાં આ જિલ્લામાં નોંધાયો 30 નવા કેસ

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version