Site icon

 આ ધંધો કરનારી દુકાનો સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહી શકશે. મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય…

પરભણી વિસ્તારમાં થયેલી કૃષિ લાતુર વિભાગીય સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કૃષિ સંદર્ભિત દુકાનો 7:00 થી 07:00 સુધી ખુલ્લી રહી શકશે.

આ નવો નિયમ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં લાગુ રહેશે. જેથી ખેડૂતોને વાવણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે.

Join Our WhatsApp Community

આ સંદર્ભે આદેશ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા અધિકારીને આપવામાં આવ્યા છે.

હવે 6 દિવસ નહિ ભરી શકાય ઇન્કમ ટૅક્સ રિટર્ન; 7 જૂનથી શરૂ થશે નવું પૉર્ટલ, જાણો વિગત 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version