મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 46,781 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 816 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 52,26,710 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 58,805 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.01% થયો છે.
હાલ રાજ્યમાં 5,46,129 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 3,01,00,958 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો…