Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો આજના નવા આંકડા  

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 46,781 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 816 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 52,26,710 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 58,805  દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.01% થયો છે.

હાલ રાજ્યમાં  5,46,129 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 3,01,00,958 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો…

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version