Site icon

કોરોનાનું સંક્રમણ વધતા આ રાજ્ય સરકારે 14 દિવસ કડક કર્ફ્યુની જાહેરાત કરી

આંધ્રપ્રદેશ સરકારે કોરોના ના વધતા જતા કેસોને રોકવા માટે 5 મેથી રાજ્યમાં 14 દિવસના કડક કર્ફ્યુની જાહેરાત કરી છે.

રાજ્યમાં હવે સવારના 6 થી બપોરના 12 સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. ત્યાર બાદ કર્ફ્યુ લાગુ પડશે. જોકે જરુરી સેવાઓને છૂટ આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

આંધ્રના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ બોલવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે આંધ્રમાં રાતના 10 થી સવારના 5 સુધી તો નાઈટ કર્ફ્યુ અમલી જ છે. પરંતુ તેમ છતાં પણ કોરોના કાબૂમાં ન આવતા મુખ્યમંત્રીએ વધારે કડક પ્રતિબંધો લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો
 

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version