Site icon

કોરોના ને કારણે માત્ર અંબાણી પરિવાર નહીં પરંતુ આ સેલિબ્રિટી કપલ એ પણ મુંબઈ છોડ્યું. જાણો વિગત.

મુંબઈ શહેરમાં કોરોના એ માથુ ઉચકતા સ્ટાર કપલ એટલે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મુંબઈ છોડીને જતા રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ શૂટિંગ ઉપર પ્રતિબંધ લાગ્યું છે તેમજ અનેક પ્રકારના શિડયુલ રદ થઈ ગયા છે અને સાથે જ મુંબઈમાં કોરોના એ માથું ઊંચક્યું છે જેથી તેઓ મુંબઈ છોડીને ચાલી ગયા છે.

Join Our WhatsApp Community

હાલ આ સેલિબ્રિટી કપલ બેંગ્લોર ખાતે દીપિકા પાદુકોણના માતા-પિતા સાથે તેમના નિવાસ સ્થાને રહેશે.

શું મુંબઈમાં ખરેખર લોકડાઉન સફળ રહ્યું? જુઓ અલગ અલગ વિસ્તાર ની તસ્વીરો અને આજે શું થયું…
 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version