160
Join Our WhatsApp Community
અખિલેશ યાદવ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાથી સંક્રમિત થયા છે.
આ અંગેની જાણકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને આપી હતી.
ઉલ્લેખનીય છે કે સીએમ કાર્યાલયમાં કેટલાક અધિકારીને કોરોના થયા બાદ સાવચેતીના ભાગરૂપે તેઓ આઈસોલેટ થયા હતા.
મહારાષ્ટ્રના મંત્રીનો અજબ દાવો : ક્રિકેટરો અને સેલિબ્રિટીને કારણે હોસ્પિટલમાં ખાટલા ભરેલા છે.
You Might Be Interested In
