Site icon

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને થયો કોરોના, જાણો વિગતે.

અખિલેશ યાદવ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાથી સંક્રમિત થયા છે.

આ અંગેની જાણકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને આપી હતી.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે સીએમ કાર્યાલયમાં કેટલાક અધિકારીને કોરોના થયા બાદ સાવચેતીના ભાગરૂપે તેઓ આઈસોલેટ થયા હતા. 

મહારાષ્ટ્રના મંત્રીનો અજબ દાવો : ક્રિકેટરો અને સેલિબ્રિટીને કારણે હોસ્પિટલમાં ખાટલા ભરેલા છે.
 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version