Site icon News Continuous Bureau | Mumbai

 ભૂતપૂર્વ ગૃહમંત્રીની તપાસ માટે સીબીઆઇ ટીમ પહોંચી મુંબઈ. જાણો વિગત..

 ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 7એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

બુધવાર.

    સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ટીમે મંગળવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસની નોંધ કરી છે.

    મુંબઇ હાઇકોર્ટના આદેશનું પાલન કરતાં કેન્દ્રીય તપાસ એજન્સી ની ટીમે અનિલ દેશમુખ વિરુદ્ધ તમામ સંબંધિત દસ્તાવેજો એકત્રિત કર્યા હતા અને પ્રારંભિક તપાસ પણ શરૂ કરી હતી. જોકે અનિલ દેશમુખે તેમની વિરુદ્ધ ના આરોપોને પડકારતા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવની અરજી દાખલ કરી છે.

મહાનગરપાલિકા નો નવો નિયમ : લોકડાઉન હોવા છતાં ચોવીસ કલાક આ બે કામ થઈ શકશે.

     ઉલ્લેખનીય છે કે,મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા હતા. અનિલ દેશમુખે પોતાના ઉપર લગાડવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
Uttar Pradesh encounters ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 6 એન્કાઉન્ટર એક ગુનેગાર ઠાર, 4ને પગમાં ગોળી વાગી
TMC Rajya Sabha MP resigns મમતા બેનર્જીને દિલ્હીમાં મોટો ફટકો રાજ્યસભા સાંસદનું રાજીનામું, પક્ષને પણ અલવિદા કહ્યું
Maharashtra Politics। રાજ્યસભાની ટિકિટ કપાતાં જ છગન ભુજબળ લાલચોળ! પવાર ફેમિલીને ઘેરતા કહ્યું ‘અમે કબડ્ડી રમીએ છીએ, ચેસ નહીં’
Exit mobile version