Site icon News Continuous Bureau | Mumbai

 ભૂતપૂર્વ ગૃહમંત્રીની તપાસ માટે સીબીઆઇ ટીમ પહોંચી મુંબઈ. જાણો વિગત..

 ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 7એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

બુધવાર.

    સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ટીમે મંગળવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસની નોંધ કરી છે.

    મુંબઇ હાઇકોર્ટના આદેશનું પાલન કરતાં કેન્દ્રીય તપાસ એજન્સી ની ટીમે અનિલ દેશમુખ વિરુદ્ધ તમામ સંબંધિત દસ્તાવેજો એકત્રિત કર્યા હતા અને પ્રારંભિક તપાસ પણ શરૂ કરી હતી. જોકે અનિલ દેશમુખે તેમની વિરુદ્ધ ના આરોપોને પડકારતા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવની અરજી દાખલ કરી છે.

મહાનગરપાલિકા નો નવો નિયમ : લોકડાઉન હોવા છતાં ચોવીસ કલાક આ બે કામ થઈ શકશે.

     ઉલ્લેખનીય છે કે,મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા હતા. અનિલ દેશમુખે પોતાના ઉપર લગાડવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
Exit mobile version