Site icon News Continuous Bureau | Mumbai

કોરોના થી બીમાર એવા ઉત્તરાખંડના આ દિગ્ગજ નેતા ની તબિયત બગડી.

ઉત્તરાખંડના કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત ની તબિયત ખરાબ થઈ છે.

તેમને કોરોના થયો છે જેનો ઇલાજ ચાલી રહ્યો છે. પરંતુ તેઓનો તાવ ઓછો નથી થઈ રહ્યો.

Join Our WhatsApp Channel

હવે તેમનો કેસ દિલ્હીના એમ્સ ખાતે રીફર કરવામાં આવ્યો છે.

હરીષ રાવત ઉત્તરાખંડ ના કોંગ્રેસ ના દિગ્ગજ નેતા છે. તેઓ ગાંધી પરિવાર ના નજીકના છે.

Kalyan Teacher Murder Case મિલકત પચાવી પાડવાના મોહમાં શિક્ષિકાની નિર્મમ હત્યા, વસિયતનામા પર બળજબરીથી સહીઓ કરાવી..
Kalyan Youth Murder કલ્યાણમાં ૨૮ વર્ષીય યુવકની ૧૬ ઘા ઝીંકી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ૩૬ કલાકમાં ૩ આરોપીઓને દબોચ્યા
Thane Youth Murder લોજમાં ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધીને હત્યા, પોલીસે માત્ર ૨ કલાકમાં આરોપી પ્રેમીને દબોચ્યો
Farmer Murder શહાપુરમાં પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની કરી નિર્મમ હત્યા, મૃતદેહ ખાઈમાં ફેંક્યો
Exit mobile version