વિપક્ષ મનસુખ હિરણના મામલે રાજ્ય સરકારને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે પણ વિપક્ષની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોત કેસની તપાસ સીટ પાસે કરાવવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે મોહન ડેલકરે સ્યુસાઈડ નોટમાં ઘણા ભાજપ નેતાઓ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે.