Site icon

મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ હવે આ એજન્સી કરશે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ કરી જાહેરાત. જાણો વિગત..

વિપક્ષ મનસુખ હિરણના મામલે રાજ્ય સરકારને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે પણ વિપક્ષની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.  

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોત કેસની તપાસ સીટ પાસે કરાવવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે મોહન ડેલકરે સ્યુસાઈડ નોટમાં ઘણા ભાજપ નેતાઓ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version