મહારાષ્ટ્રના આ વરિષ્ઠ નેતા દિલ્હી માટે થયા રવાના, મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે દિલ્હી જવા રવાના થયા છે.

આ એક અઠવાડિયામાં મોદી કેબિનેટના વિસ્તરણની સંભાવના છે. દરમિયાન નારાયણ રાણેનું દિલ્હી જવાનું સ્પષ્ટ સંકેત છે કે મહારાષ્ટ્રથી મોદી કેબિનેટમાં નારાયણ રાણેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

નારાયણ રાણે ઉપરાંત મહારાષ્ટ્રમાંથી વધુ 4 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

જોકે હજી સુધી નારાયણ રાણેને કેમ દિલ્હી બોલાવવામાં આવ્યા છે તે અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. 

સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More