Site icon

મહારાષ્ટ્રના આ વરિષ્ઠ નેતા દિલ્હી માટે થયા રવાના, મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા ; જાણો વિગતે 

ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે દિલ્હી જવા રવાના થયા છે.

આ એક અઠવાડિયામાં મોદી કેબિનેટના વિસ્તરણની સંભાવના છે. દરમિયાન નારાયણ રાણેનું દિલ્હી જવાનું સ્પષ્ટ સંકેત છે કે મહારાષ્ટ્રથી મોદી કેબિનેટમાં નારાયણ રાણેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

Join Our WhatsApp Community

નારાયણ રાણે ઉપરાંત મહારાષ્ટ્રમાંથી વધુ 4 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

જોકે હજી સુધી નારાયણ રાણેને કેમ દિલ્હી બોલાવવામાં આવ્યા છે તે અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. 

સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version