Sardar Sarovar Dam : નર્મદા ડેમ છલકાયો! 15 ગેટ ખોલાયા, આ 3 જિલ્લાના 40થી વધુ ગામમાં ફરી એલર્ટ

Sardar Sarovar Dam : નર્મદા ડેમ છલકાયો, 15 ગેટ ખોલાયા, વડોદરા-ભરુચ સહિત 3 જિલ્લાના 40થી વધુ ગામમાં ફરી એલર્ટ

by Hiral Meria
Narmada dam overflowed! 15 gates opened, more than 40 villages in 3 districts including Vadodara-Bharuch on alert again

News Continuous Bureau | Mumbai 

Sardar Sarovar Dam

  • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ગુરૂવારે (12મી સપ્ટેમ્બર) સવારે નર્મદા ડેમની ( Narmada Dam ) સપાટી 135.67 મીટરે પહોંચી છે.

  • સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં ( Narmada river ) કુલ 2,45,000 (45,000+ 2,00,000) કયુસેક પાણી છોડવામાં આવશે. 

  • ડેમના ( Gujarat Dam) 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે. વડોદરા ( Vadodara ) , ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

આ સમાચાર પણ વાંચો : Niti Aayog: નીતિ આયોગે ભવિષ્યની રોગચાળાની તૈયારીઓ અંગેનો નિષ્ણાત જૂથનો આ અહેવાલ પાડ્યો બહાર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

 

Join Our WhatsApp Community

You may also like