Site icon

નાસિકમાં ભયાનક દુર્ઘટના. ઓક્સિજન લીક થવાને કારણે 22 લોકોની મૃત્યુ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

નાસિકમાં એક ગમખ્વાર ઘટના બની છે. અહીં મહાનગરપાલિકાનું હોસ્પિટલ જે એક પ્રાઇવેટ બોડી દ્વારા સંચાલિત હતું તેમાં ઓક્સિજન લીક થતાં 22 લોકોના મૃત્યુ થયા છે.

વાત એમ છે કે એક ટેન્કર ઓક્સિજનની સાથે આવી રહ્યું હતું જેનો વાલ ખુલી જતાં ઓક્સિજન લીક થયો હતો. આ વસ્તુને રિપેર કરવામાં હોસ્પિટલના કર્મચારીઓને અડધા કલાક જેટલો સમય લાગ્યો. આ સમયગાળા દરમિયાન જે દર્દીઓ વેન્ટિલેટર પર હતા તેઓના ઓક્સિજનનું લેવલ ઓછું થઈ ગયું. અને ઓછા દબાણથી ઓક્સિજન આવવાને કારણે 22 લોકોના મૃત્યુ થયા.

બોરીવલી રેલવે સ્ટેશન નું એન્ટ્રેન્સ બંધ કરાયું. જુઓ વિડિયો… જાણો વિગતો…

આ દુર્ઘટનાને કારણે સમગ્ર મહારાષ્ટ્ર માં અરેરાટી વ્યાપી ગઇ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મુલુંડ માં આગ લાગી જતા કોરોના ના અનેક પેશન્ટો ના મૃત્યુ થયા હતા. હવે આ દુર્ઘટના થઈ છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version