Site icon

Naxal killed : મોટું ઓપરેશન થયું. 18 નક્સલવાદીઓ ઠાર મરાયા. એકના માંથી 25 લાખનું ઇનામ હતું. જાણો વિગત.

Naxal killed: છત્તીસગઢના કાકેર જિલ્લામાં મોટું ઓપરેશન પાર પડ્યું છે જેમાં 18 નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું છે.

Naxal killed Big operation done. 18 naxalites were killed. One of them had a prize of 25 lakhs. Know the details.

Naxal killed Big operation done. 18 naxalites were killed. One of them had a prize of 25 lakhs. Know the details.

 News Continuous Bureau | Mumbai 

Naxal killed: ટોચનો નક્સલવાદી શંકર રાવ ( Shankar Rao ) માર્યો ગયો છે. આ નક્ષલવાદી પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. બોર્ડર સિક્યુરિટી કોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ દ્વારા છત્તીસગઢના ( Chhattisgarh ) કાકેર ખાતે એક મોટું ઓપરેશન પાર પડાયું હતું. આ ઓપરેશનમાં ત્રણ જવાન પણ ઘાયલ થયા છે. ઘાયલ જવાનું ને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જે નક્સલવાદીઓ ( Naxalites ) મૃત્યુ પામ્યા છે તેમની પાસેથી સાત એકે ફોર્ટી સેવન રાઇફલ ત્રણ મશીન ગન રિકવર કરવામાં આવી છે. આમ ચૂંટણી પહેલા એક મોટું નક્સલ ઓપરેશન ( Naxal operation ) પાર પડ્યું છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mumbai News: મલાડ માં આગ ફાટી નીકળી, આઠ સિનિયર સિટીઝન દાઝી ગયા.

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version