News Continuous Bureau | Mumbai
Naxal killed: ટોચનો નક્સલવાદી શંકર રાવ ( Shankar Rao ) માર્યો ગયો છે. આ નક્ષલવાદી પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. બોર્ડર સિક્યુરિટી કોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ દ્વારા છત્તીસગઢના ( Chhattisgarh ) કાકેર ખાતે એક મોટું ઓપરેશન પાર પડાયું હતું. આ ઓપરેશનમાં ત્રણ જવાન પણ ઘાયલ થયા છે. ઘાયલ જવાનું ને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જે નક્સલવાદીઓ ( Naxalites ) મૃત્યુ પામ્યા છે તેમની પાસેથી સાત એકે ફોર્ટી સેવન રાઇફલ ત્રણ મશીન ગન રિકવર કરવામાં આવી છે. આમ ચૂંટણી પહેલા એક મોટું નક્સલ ઓપરેશન ( Naxal operation ) પાર પડ્યું છે
આ સમાચાર પણ વાંચો : Mumbai News: મલાડ માં આગ ફાટી નીકળી, આઠ સિનિયર સિટીઝન દાઝી ગયા.
