Site icon News Continuous Bureau | Mumbai

Naxal killed : મોટું ઓપરેશન થયું. 18 નક્સલવાદીઓ ઠાર મરાયા. એકના માંથી 25 લાખનું ઇનામ હતું. જાણો વિગત.

Naxal killed: છત્તીસગઢના કાકેર જિલ્લામાં મોટું ઓપરેશન પાર પડ્યું છે જેમાં 18 નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું છે.

Naxal killed Big operation done. 18 naxalites were killed. One of them had a prize of 25 lakhs. Know the details.

Naxal killed Big operation done. 18 naxalites were killed. One of them had a prize of 25 lakhs. Know the details.

 News Continuous Bureau | Mumbai 

Naxal killed: ટોચનો નક્સલવાદી શંકર રાવ ( Shankar Rao ) માર્યો ગયો છે. આ નક્ષલવાદી પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. બોર્ડર સિક્યુરિટી કોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ દ્વારા છત્તીસગઢના ( Chhattisgarh ) કાકેર ખાતે એક મોટું ઓપરેશન પાર પડાયું હતું. આ ઓપરેશનમાં ત્રણ જવાન પણ ઘાયલ થયા છે. ઘાયલ જવાનું ને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જે નક્સલવાદીઓ ( Naxalites ) મૃત્યુ પામ્યા છે તેમની પાસેથી સાત એકે ફોર્ટી સેવન રાઇફલ ત્રણ મશીન ગન રિકવર કરવામાં આવી છે. આમ ચૂંટણી પહેલા એક મોટું નક્સલ ઓપરેશન ( Naxal operation ) પાર પડ્યું છે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mumbai News: મલાડ માં આગ ફાટી નીકળી, આઠ સિનિયર સિટીઝન દાઝી ગયા.

Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Exit mobile version