Site icon

મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓના વિલીનીકરણની માંગને લઈને એનસીપી સુપ્રીમો શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહી આ વાત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓના વિલીનીકરણની માંગને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. 

એસટીના મર્જર પર બોલતા શરદ પવારે કહ્યું છે કે જો એસટીનું મર્જર થશે તો બાકીના કોર્પોરેશનને પણ મર્જ કરવું પડશે.સરકારી કર્મચારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓ, આશાવર્કરો છે. જો મર્જરની ફોર્મ્યુલા અનુસરવામાં આવે તો તે બધાને લાગુ પડશે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં એસટીની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મેં વાહનવ્યવહાર મંત્રી અનિલ પરબ સાથે એસટી હડતાળ અંગે ચર્ચા કરી. 

એસટીને ક્યારેય રાજ્ય સરકાર પર આધાર રાખવો પડ્યો નથી. આટલા વર્ષોમાં ક્યારેય રાજ્ય સરકારે સ્ટેન્ડ લીધો નથી. 

જોકે શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે વિલીનીકરણના મુદ્દા પર હવે કોર્ટમાં ચર્ચા કરવામાં આવશે નહીં.

મુંબઇની જૂની ચાલીઓના રહેવાસીઓને જાહેર શૌચલયમાંથી છૂટકારો મળશે; પાલિકાએ લીધો આ નિર્ણય; જાણો વિગતે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version