Site icon

મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓના વિલીનીકરણની માંગને લઈને એનસીપી સુપ્રીમો શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહી આ વાત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રમાં એસટી કર્મચારીઓના વિલીનીકરણની માંગને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. 

એસટીના મર્જર પર બોલતા શરદ પવારે કહ્યું છે કે જો એસટીનું મર્જર થશે તો બાકીના કોર્પોરેશનને પણ મર્જ કરવું પડશે.સરકારી કર્મચારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓ, આશાવર્કરો છે. જો મર્જરની ફોર્મ્યુલા અનુસરવામાં આવે તો તે બધાને લાગુ પડશે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં એસટીની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મેં વાહનવ્યવહાર મંત્રી અનિલ પરબ સાથે એસટી હડતાળ અંગે ચર્ચા કરી. 

એસટીને ક્યારેય રાજ્ય સરકાર પર આધાર રાખવો પડ્યો નથી. આટલા વર્ષોમાં ક્યારેય રાજ્ય સરકારે સ્ટેન્ડ લીધો નથી. 

જોકે શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે વિલીનીકરણના મુદ્દા પર હવે કોર્ટમાં ચર્ચા કરવામાં આવશે નહીં.

મુંબઇની જૂની ચાલીઓના રહેવાસીઓને જાહેર શૌચલયમાંથી છૂટકારો મળશે; પાલિકાએ લીધો આ નિર્ણય; જાણો વિગતે

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version